Skip to main content

Actor Sushant Singh rajput and Formar manager Disha Salian's Chat

Sushant Singh Rajput and former manager Disha Salian's chat reveals details about new projects; debunks the 'depression’ theory as well



 Bollywood actor Sushant Singh Rajput committed suicide on June 14th in his Mumbai apartment while his former manager Disha Salian died by suicide on the morning of June 8. While many have been raising queries over some kind of a connection between their demise, Times Now's latest report suggests that they were in touch and used to discuss work in April

Comments

Popular posts from this blog

નગરપાલિકા ચૂંટણીમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ ઓના પ્રશ્નો માટે અનામત સીટો વધારવા માટે આવેદન પત્ર

  રાજકીય તેમજ સરકારી અનામત સંઘર્ષ સમિતિની ૩૨ જેટલી સંસ્થાઓએ ભેગા મળી સુરત બારપરા ચોર્યાસી માયાવંશી સમાજના પ્રમુખ કાંતિ રાંદેરિયાની આગેવાની હેઠળ કલેકટર ને આવેદન પત્ર પાઠવ્યું. નવી વસ્તી ગણતરીના આંકડા મુજબ રાજ્યની વિધાનસભા અને પંચાયત તથા નગરપાલિકા ચૂંટણીમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ ઓના પ્રશ્નો માટે અનામત સીટો વધારવા માટે કલેકટરના માધ્યમથી ભારતીય ચૂંટણી પંચને આવેદનપત્ર મોકલવામાં આવ્યું છે.

જીભની રચના

સુરતના ONGCમાં બેરુત જેવો બ્લાસ્ટ : ધડાકા સાથે અડધા શહેરમાં કંપારી અનુભવાઇ

  સુરતના ONGCમાં બેરુત જેવો બ્લાસ્ટ : ધડાકા સાથે અડધા શહેરમાં કંપારી અનુભવાઇ મળતી માહીતી મુજબ સુરત (Surat) નાં હજીરા (Hazira) માં આવેલી ONGC કંપનીમાં વહેલી સવારે ૩.૦૯ વાગ્યે પ્રચંડ બ્લાસ્ટ (Massive Blast) થયો હતો. પ્રાથમિક માહીતી અનુસાર આ ધડાકો ગેસ લીકેજને (Gas Leakage) કારણે થયો હતો. ધડાકાની તીવ્રતા એટલી બધી હતી કે સુરતનાં રાંદેર, અઠવા અને સેન્ટ્રલ ઝોનમાં કંપારી અનુભવાઇ હતી. હાલ પ્રાથમીક ધોરણે HADA (હજીરા એરીયા ડેવેલોપમેન્ટ ઓથોરીટી) દ્રારા ઇમરજન્સીનો કોલ આપવામાં આવ્યો છે. થોડા સમય પહેલા લેબેનોન દેશના બૈરૂતમાં થયેલો ધડાકો અને લાગેલી આગની જેમ જ સુરતના છેવાડે હજીરા ખાતે આવેલી ઓએનજીસી કંપનીમાં પણ આજે મધરાત્રે ત્રણ કલાકે ધડાકા સાથે ગેસ ટર્મિનલ પ્લાન્ટમાં આગ લાગતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી. પ્રાથમિક તારણ પ્રમાણે ગેસ લીકેજને કારણે આ ધડાકો થયો હતો. જેનો અવાજ ફરતેના 25 કિ.મી. સુધીના વિસ્તારમાં સંભળાયો હતો. ધડાકા સાથે લાગેલી આગને કારણે તેની જ્વાળાઓ આકાશમાં બે કિ.મી.થી પણ ઉંચી ઉઠી હતી. આગને કારણે હજીરાનું આખું આકાશ ગુલાબી કલરનું થઈ જવા પામ્યું હતું. આગની જ્વાળાઓ દૂર દૂરથી દેખાઈ હતી. ધડા...